‘जब भी आतंकवाद पर कार्रवाई होती है, उनके पेट में दर्द होने लगता है’, PM का कांग्रेस पर बड़ा हमला
प्रधानमंत्री नरेंद्र मोदी शुक्रवार को कर्नाटक के बल्लारी के म्युनिसिपल हाई स्कूल ग्राउंड पहुंचे। यहां उन्होंने एक जनसभा को संबोधित किया। इस दौरान उन्होंने फिल्म 'द केरल स्टोरी' का भी जिक्र...
ऑस्ट्रेलिया में दिखेगा PM मोदी का जलवा, खबर मिलते ही 20000 लोगों ने किया ये काम
प्रधानमंत्री नरेंद्र मोदी (Narendra Modi) की 23 मई को ऑस्ट्रेलिया की आगामी यात्रा के दौरान सिडनी में आयोजित भव्य सामुदायिक स्वागत समारोह के लिए अब तक भारतीय समुदाय के 20000 से अधिक सदस्यों ने पंजीकरण कराय...
હવે જીમેલ પર પણ મળશે બ્લુ ટિક, જાણો કોને મળશે તેનો ફાયદો
જેમ કે ટેક દિગ્ગજો વચ્ચે બ્લુ ટિકની લડાઈ શરૂ થઈ ગઈ છે. ટ્વિટરની બ્લુ ટિક ચર્ચાનો વિષય બન્યા બાદ મેટાની બ્લુ ટિકની વિગતો સામે આવી છે. વેરિફિકેશન ચેકમાર્ક એ માત્ર ટ્વિટર અથવા મેટાનો ખ્યાલ નથી, પ...
તાજપોશી બાદ કિંગ ચાર્લ્સ ભારત આવે તેવી શક્યતા, મુંબઈના ડબ્બાવાળાઓએ રાજ્યાભિષેક માટે વિશેષ ભેટ મોકલી
પ્રિન્સ ચાર્લ્સની આવતીકાલે તાજપોશી થવાની છે ત્યારે ભારતીય મૂળના બ્રિટનના બિઝનેસમેન લોર્ડ કરન બિલિમોરિયાએ કહ્યુ છે કે, બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ ભારત યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. રાજ્યાભ?...
સરસવની કિંમતમાં ઘટાડો થતા ખેડૂતોને નુકસાન, ઓછા ભાવે પાક વેચવા મજબૂર
હવે કેરી, લીચી, કેળા જેવા પાક પણ કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ રહ્યા છે. સરસવને લઈને પણ રાજ્ય સરકારને રાહત મળી નથી. ખેડૂતોએ પોતાનો પાક ખૂબ જ ઓછા ભાવે વેચવો પડી રહ્યો છે. ખેડૂતોને મોટુ નુકસાન વેઠ...
કેદારનાથ ધામ યાત્રા માટે આ તારીખ સુધી રજીસ્ટ્રેશન સ્થગિત, ઉત્તરાખંડ સરકારે લીધો મોટો નિર્ણય
કેદારનાથ ઘાટીમાં ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે નિર્ણય કર્યો છે. ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન આગામી 8મી મે સુધી બંધ કરી દેવાનો નિર્ણય લ...
बेंगलुरु में प्रधानमंत्री का रोडशो, 28 विधानसभा क्षेत्रों में से 19 से होकर गुजरेंगे पीएम मोदी
कर्नाटक चुनाव के लिए प्रधानमंत्री नरेंद्र मोदी के प्रस्तावित कार्यक्रम में बदलाव किया गया है। दरअसल, 36.6 किलोमीटर के रोड शो कार्यक्रम में बदलाव करते हुए भाजपा ने उसे दो दिनों में बोट दिया है। ?...
મણિપુર હિંસા પર ગૃહમંત્રી અમિત શાહની સીધી નજર, ગંભીરતાને પારખી કર્ણાટક પ્રવાસ રદ્દ
મણિપુરની સ્થિતિને ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્ણાટકની મુલાકાત રદ કરવાનો નિર્ણય લીધો હતો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ કર્ણાટકમાં સભા સંબોધી રોડ શો...
આમિર ખાન પણ સિકવલના રવાડેઃ ગઝની ટૂની ફિરાકમાંં
શાહરુખ ખાનની 'પઠાણ' સફળ થયા બાદ આમિર ખાનને પણ હવે એકાદો એકશન રોલ કરવાનો ધખારો ઉપડયો છે. આ માટે તે 'ગઝની પાર્ટ ટૂ' શરુ થાય એ માટે દોડાદોડ કરવા લાગ્યો છે. આમિરે 'ધૂમ ફોર' માટે યશરાજ ફિલ્મ્સનો સંપર્?...
કોહલી-ગંભીરની લડાઈ વચ્ચે હવે યુવરાજનું આવ્યું નિવેદન, ફેન્સ થઈ ગયા ખુશ
IPL 2023માં લખનઉ બેંગ્લોરની મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બે ક્રિકેરોની લડાઈ બાદ દિગ્ગજ ક્રિકેટરો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતના ભૂતપુર્વ ઓલરાઉન્ડર યુવ?...