ગ્રાહકોની દ્રષ્ટિએ દેશમાં ખરીદી માટે બેંગલુરુનો MG રોડ શ્રેષ્ઠ સ્થળ.
આજકાલ દેશના તમામ મોટા શહેરોના જાણીતા બજારોમાં સ્થાનિક તેમજ ટુરીસ્ટોનો ધમધમાટ જોવા મળતો હોય છે. બજાર અને ગ્રાહક અનુભવ વિષય પર હાથ ધરાયેલ એક સર્વેના તારણમાં ગ્રાહકોના દ્રષ્ટિએ દેશમાં ખરીદી ?...
Go-First ने जर्मनी के ड्यूश बैंक से लिया करोड़ों रुपए का कर्ज
वाडिया ग्रुप की गो फर्स्ट एयरलाइंस वित्तीय संकट से जूझ रही है. इसी बीच जर्मनी के लेंडर से उठाए गए 1320 करोड़ रुपए के लोन का कनेक्शन सामने आया है. गो फर्स्ट ने वित्तीय वर्ष 2021 और 2022 के दौरान जर्मनी के ...
કંપનીઓ દ્વારા રૂ. 2.27 લાખ કરોડના ડિવિડન્ડની વિક્રમી વહેંચણી.
અનિશ્ચિત્તાના માહોલમાં પણ ભારતીય કોર્પોરેટજગતે ગત નાણાંકીય વર્ષમાં શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં ઉદાર વલણ અપનાવ્યું છે. ખાસ કરીને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, હિન્દુસ્તાન ઝિંક અને કોલ ઈન...
LIC म्यूचुअल फंड और IDBI म्यूचुअल फंड के मर्जर से क्या ग्राहकों को होगा फायदा?
ट्रेड रेग्युलेटर कमंपटीशन कमीशन ऑफ इंडिया ने एलआईसी म्यूचुअल फंड और आईडीबीआई म्यूचुअल फंड के अधिग्रहण को मंजूरी दी थी. भारतीय जीवन बीमा निगम एलआईसी एमएफ का एक स्पॉन्सर है. जबकि IDBI Bank आईडीबीआई ...
ટ્વિટરમાં ફરી નવા-જૂની થવાના એંધાણ, ઈલોન મસ્ક CEO પદ છોડશે! ઉત્તરાધિકારીની પસંદગી પણ કરી.
ટ્વિટરના માલિક બન્યા બાદથી ઈલોન મસ્ક કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે એક અહેવાલ એવા આવ્યા છે કે ઈલોન મસ્ક હવે ટ્વિટરનું CEO પદ છોડવા જઈ રહ્યા છે. આ મામલે તેમણે ખુદ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ?...
આતંકી હુમલાની ‘કન્ફ્યૂઝન’થી બચવા જમ્મુ-કાશ્મીરના આ જિલ્લામાં ફટાકડાં ફોડવા કે વેચાણ પર પ્રતિબંધ.
પૂંછ જિલ્લાના મેજિસ્ટ્રેટ યાસીન એમ.ચૌધરીએ લગ્ન સમારોહ દરમિયાન આતશબાજી કરવા, ફટાકડાં ફોડવા, ફટાકડાંના વેચાણ તથા તેના સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પગલું એસએસપીના આગ્રહ બાદ અને સુર?...
कर्नाटक में कांग्रेस के जीतने से नॉन-कांग्रेस पॉलिटिक्स का क्या होगा?
आल इंडिया कांग्रेस के लिए 13 मई बेहद अहम दिन साबित होने वाला है. इसी दिन तय हो जाएगा कि लोकसभा चुनाव 2024 में देश की विपक्षी एकता कहां ठहरेगी. कांग्रेस इस एकता की धुरी होगी या फिर बिखरा विपक्ष उसे उस?...
દરેક રાજ્યમાં તિરુપતિ બાલાજી મંદિર બનશે, ટૂંક સમયમાં જમ્મુમાં ભવ્ય મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાશે.
આંધ્રપ્રદેશના તિરુપતિમાં બિરાજેલા ભગવાન વેંકટેશ્વર ટૂંક સમયમાં જમ્મુમાં પણ તેમના ભક્તોને દર્શન આપશે. જમ્મુ-શ્રીનગરમાં નિર્માણાધીન ભવ્ય મંદિરના દરવાજા વિધિવત પૂજા કર્યા બાદ ખોલવામાં આવ?...
‘મન કી બાત’ કાર્યક્રમ ન સાંભળવા બદલ ચંડીગઢમાં 36 વિદ્યાર્થિનીઓના હોસ્ટેલથી બહાર નીકળવા પર બૅન
ગત 30 એપ્રિલે પીએમ મોદીના રેડિયો પ્રોગ્રામ મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ હતો. તેના માટે ચંડીગઢની નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટ PGIMERના સ્ટુડન્ટ્સને પણ આ કાર્યક્રમને સાંભળવા માટે કહેવાયું હતું. જોકે...
बीजेपी-कांग्रेस में किसका साथ? JDS नेता बोले- हमने तय कर लिया
इस बार कर्नाटक विधानसभा चुनाव (Karnataka Assembly Election) के चर्चे पूरे देश में रहे. अक्सर देखा जाता था कि उत्तर भारत के राज्यों में अगर विधानसभा चुनाव होते थे तो चर्चा होती थी. लेकिन इस बार तो कर्नाटक चुनाव के...