विश्व हिंदू परिषद ने निकाली विराट हिंदू शोभा-समरसता यात्रा
विश्व हिंदू परिषद दक्षिणी दिल्ली के लाजपत नगर ज़िला द्वारा एक विराट हिंदू शोभा - समरसता यात्रा निकाली गई। श्री नारायण मन्दिर डिफेंस कॉलोनी चौक पर यात्रा का आरंभ करते हुए विहिप के राष्ट्रीय प...
वेद भौतिक और आध्यात्मिक ज्ञान की निधि व अखिल ब्रह्माण्ड के मूल हैं: डॉ. मोहन राव भागवत
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत ने कहा कि वेद भौतिक और आध्यात्मिक ज्ञान की निधि व अखिल ब्रह्माण्ड के मूल हैं। वे सारी दुनिया को जोडने का काम करते हैं। अम्बेडकर इंटरनेशनल ?...
पाकिस्तान में भारत की खूब तारीफ हुई, संसद में चुनाव प्रक्रिया की चर्चा छिड़ी; विपक्ष के नेता की स्पीच वायरल
पाकिस्तान की संसद में भारत की जमकर तारीफ हुई है। पाकिस्तान की सीनेट में विपक्ष के नेता और सांसद शिबली फराज ने अपनी स्पीच ने भारत की चुनावी प्रक्रिया का हवाला दिया। उन्होंने कहा कि हम भारत की त...
પુતિને પાછલા બારણે યુક્રેન સાથે યુધ્ધ વિરામ માટે શરૂ કરી હિલચાલ
યુક્રેન સાથે યુધ્ધ રોકવાનો ઈનકાર કરી ચુકેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિને હવે યુક્રેન સાથે યુધ્ધ વિરામ કરવા માટે પાછલા બારણે હિલચાલ શરુ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. રશિયાના બે પૂર્વ અધ...
સચિન અને વિરાટ કોહલીને મળ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, આ દિવસે અયોધ્યા જશે બંને દિગ્ગજ
લાંબી રાહ જોયા બાદ, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામની પ્રતિમાને 22 જાન્યુઆરી 2024 ના દિવસે સ્થાપિત કરવામાં આવશે. રામજન્મભૂમિની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણ ...
ગાઝામાં નિર્દોષ નાગરિકોના મોતની તસવીરો દીલ તોડનારી, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દુ:ખી
યુધ્ધ વિરામ પૂરો થયા બાદ ઈઝરાયેલે ગાઝા પર ફરી હુમલા શરુ કરી દીધા છે અને ગાઝામાં મૃત્યુઆંક 15000ને પાર કરી ગયો છે. યુધ્ધ શરુ થયા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે.અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેર...
રાજૌરી અને પૂંછ આતંકી હુમલામાં લશ્કર-એ-તૈયબાની સંડોવણી, NIAએ કર્યો ખુલાસો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ખુલાસો કર્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં થયેલી છેલ્લી બે આતંકી ઘટનાઓમાં પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાની સંડોવણી હતી. જેમાંથી એક જાન્યુઆરી મહિનામાં રાજૌરી ગામમાં થયેલો હુ...
ગાઝામાં વરસાવેલા દરેક બોમ્બનો ઈઝરાયેલે હિસાબ આપવો પડશેઃ ઈરાનના સુપ્રીમ લીડર
હમાસ અને ઈઝરાયેલના યુધ્ધ વિરામ વચ્ચે ઈરાને ફરી ઈઝરાયેલ સામે ગાઝામાં થયેલા હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. ઈરાનાન સુપ્રીમ લીડરે આયતુલ્લાહ ખામેનીએ કહ્યુ છે કે, ગાઝામાં મોત વરસાવીને ઈઝરાયે?...
ભારતમાં મેડિકલ ઈન્ફલેશન દર 14 ટકાએ પહોંચ્યો
મેડિકલ દેશમાં દવાઓ અને ચેકઅપ એટલે કે મેડિકલ ફુગાવાનો દર સમગ્ર એશિયામાં સૌથી વધુ છે. તેની અસર સીધી સામાન્ય માનવીના ખિસ્સા પર પડી રહી છે. તાજેતરનાં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વાત સામે આવી છ?...
‘નાગિન’, ‘જાની દુશ્મન’ જેવી જાણીતી ફિલ્મોના નિર્માતા રાજકુમાર કોહલીનું હાર્ટએટેકને કારણે નિધન
'જાની દુશ્મન', 'નાગિન' જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા પીઢ ફિલ્મ નિર્માતા રાજકુમાર કોહલીનું આજે સવારે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રાજકુમાર કોહલી 1963 થી ફિલ્મજગ...